શાળામાં બાળકોને ભોજન નહી વેડફવાનો અભ્યાસ કરવાશે.

  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને દિશા નિર્દેશ જાહેર કરાયા છે જેમાં શાળાના અભ્યાસક્રમમાં એક એવું ચેપ્ટર ઉમેરવામાં આવશે જેના દ્વારા બાળકો ભોજનની અગત્યતા સમજી શકે અને તેને વેડફે નહી.
  • આ અભ્યાસ દ્વારા બાળકોને એ શિખડાવાશે કે ભોજનનો બગાડ કંંઇ રીતે અટકાવી શકાય.
  • આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને નિષ્ણાતો પાસેથી આ અંગે સૂચન મંગાવાયા હતા.
  • United Nations Environment Programme દ્વારા પ્રસિદ્ધ એક રિપોર્ટ મુજબ ભારતમાં દર એક વ્યક્તિ વર્ષે લગભગ 50 કિ.ગ્રા. જેટલો ભોજનનો બગાડ કરે છે.
Children will no longer waste food at school,

Post a Comment

Previous Post Next Post