કચ્છના અખાતમાં દેશની ત્રણેય પાંખની સયુંકત કવાયત ‘જલાશ્વા’ યોજાઈ.

  • આ કવાયત ભારતીય નૌકદળના સૌથી મોટા સૈન્યવાહક જહાજ 'INS જલાશ્વા SH 3' માં યોજવામાં આવી હતી.
  • 'INS જલાશ્વ' 2005 માં અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યા હતા જે 2007 માં કાર્યરત કરવામાં આવ્યા હતા.
  • આ જહાજમાં 1200-1500 સુધી સૈનિકો અને ટેન્ક સાથે લઈ જઈ શકાય છે.
  • 9 જેટલા હેલિકોપ્ટર સૈન્યવાહક જહાજ પર ઉતરી શકે છે.
INS Jalashwa

Post a Comment

Previous Post Next Post