રાષ્ટ્રીય ભારતીય સિનેમા સંગ્રહાલય દ્વારા 'રે ફિલ્મ મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું.

  • આ મહોત્સવ જાણીતા ફિલ્મ નિર્માતા સત્યજીત રે ની જન્મજયંતિ નિમિતે યોજાયું હતું જેનું આજરોજ સમાપન થયું છે.
  • આ મહોત્સવનું આયોજન સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા તેઓને શ્રદ્ધાંજલી આપવા માટે કરાયું હતું.
  • સત્યજીત રે ફિલ્મ ડાયરેક્ટર, લેખક અને ગીતકાર હતા જેઓ વર્ષ 1950 થી 1992 દરમિયાન સક્રિય હતા.
  • તેઓને સંગીત નાટક અકાદમી પુરસ્કાર સહિત અનેક પુરસ્કાર એનાયત કરાયા હતા.
  • વર્ષ 1958માં તેઓને પદ્મશ્રી તેમજ વર્ષ 1965માં પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો હતો.
Satyajit Ray film festival

Post a Comment

Previous Post Next Post