ભારતના નવા વિદેશ સચિવ તરીકે વિનય મોહન કવાત્રાની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ હાલના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલાનું સ્થાન લેશે જેઓ હાલમાં જ નિવૃત થનાર છે.
  • વિનય મોહન કવાત્રા અગાઉ વર્ષ 2017 થી 2020 ફ્રાન્સમાં તેમજ 2020માં નેપાલ ખાતે ભારતના રાજદૂત રહી ચુક્યા છે.
  • વર્ષ 2015 થી 2017 દરમિયાન તેઓ વડાપ્રધાન કાર્યાલય ખાતે સંયુક્ત સચિવના પદ પર રહ્યા હતા.
vinay mohan kawatra

Post a Comment

Previous Post Next Post