વિશ્વનાથન આનંદને ભારતીય ચેસ ટીમના મેન્ટર બનાવાયા.

  • ભારત દ્વારા ઘરઆંગણે યોજાનાર ચેસ ઓલિમ્પિયાડ માટે કુલ 20 ખેલાડીઓ તેમજ મેન્ટર તરીકે પાંચ વાર વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદને નિયુક્ત કરાયા છે.
  • આ ઓલિમ્પિયાડનો 28 જુલાઇ, 2022થી ચેન્નાઇ ખાતે પ્રારંભ થનાર છે.
  • આ ઓલિમ્પિયાડમાં ભારત તરફથી ઓપન કેટેગરીમાં વિદિતી ગુજરાતી, હી. હરિકૃષ્ણા, અર્જૂન ઇરિગાસી, નારાયણન અને કે. શશિકિરણ, નિહાલ સરિન, ડી. ગુકેશ, બી. અધિબાન, પ્રજ્ઞાનંધા અને રોનક સધવાણી પસંદગી કરવામાં આવી છે.
  • મહિલા કેટેગરીમાં કોનેરુ હમ્પી, ડી. હરિકા, આર. વૈશાલી, તાનિયા સચદેવ, ભક્તિ કુલકર્ણી, વાન્તિકા અગ્રવાલ, સૌમ્યા સ્વામિનાથન, મેરિ એન ગોમ્સ, પદ્મિની રાઉત અને દિવ્યા દેશમુખની પસંદગી કરવામાં આવી છે.
Viswanathan Anand

Post a Comment

Previous Post Next Post