ગાંધીનગરના વરદાયની માતાજીના મંદિરને સરકારની ‘પ્રસાદ’ યોજનામાં મુકાયું.

  • ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આ મંદિર આવેલું છે. 
  • ‘પ્રસાદ’ યોજનામાં સમાવિત કરવામાં આવતા તેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે. 
  • અષાઢી બીજે રૂપાલ ગામના તળાવનું બ્યુટીફીકેશન હાથ ધરવાના પ્રોજેકટનું ભૂમિપૂજન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. 
  • આ ગામ પલ્લી મેળા માટે પ્રખ્યાત છે.
Vardayini Mata Temple

Post a Comment

Previous Post Next Post