- ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આ મંદિર આવેલું છે.
- ‘પ્રસાદ’ યોજનામાં સમાવિત કરવામાં આવતા તેનો પર્યટન સ્થળ તરીકે વિકાસ થશે.
- અષાઢી બીજે રૂપાલ ગામના તળાવનું બ્યુટીફીકેશન હાથ ધરવાના પ્રોજેકટનું ભૂમિપૂજન ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે.
- આ ગામ પલ્લી મેળા માટે પ્રખ્યાત છે.