ગુજરાતમાં ‘વંદે ગુજરાત યાત્રા’ નું આયોજન.

  • આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 4 જુલાઈ થી 18 જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 
  • પ્રથમ દિવસે મહેસાણા તાલુકાના જોરણગ અને જગુદન, કડી તાલુકાના કલ્યાણપુરા અને જેસંગપુરા તેમજ વિજાપુર તાલુકાના ડાભલા અને કોલવડા ગામે કાર્યક્રમ યોજાશે. 
  • 15 દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમની સમીક્ષા અને આયોજન માટે અધિકારીઓ સ્થળ પર હાજર રહેશે. 
  • આમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રભાતફેરી, આરોગ્ય વિભાગ દ્વારા યોગ અભ્યાસ અને વન વિભાગ દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે. 
  • લાભાર્થીઓને સહાય હુકમ, પ્રમાણપત્ર, સનદ અને કીટનું વિતરણ કરાશે.
vande gujarat vikas yatra

Post a Comment

Previous Post Next Post