ગુજરાત સરકાર દ્વારા તમામ શાળાઓમાં 1લી ઓગસ્ટથી પ્રાર્થના સમયે ભારતમાતાનું પૂજન કરવાનો નિર્ણય લેવાયો.

  • આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રજૂઆતના પગલે 1લી ઓગસ્ટથી રાજયની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ભારત માતા પૂજન અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવશે.
  • ગુજરાત સરકારના પરિપત્ર દ્વારા પ્રાર્થના સમયે ધોરણ 1 થી 12માં ભારતમાતા પૂજનનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
bharat mata

Post a Comment

Previous Post Next Post