HomeCurrent Affairs શ્રીલંકાના વડાપ્રધાન તરીકે દિનેશ ગુણાવર્ધને શપથ ગ્રહણ કર્યા. byTeam RIJADEJA.com -July 23, 2022 0 તેઓએ રાણિલ વિક્રમસિંઘેના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ બાદ પોતાના પદના શપથ ગ્રહણ કર્યા છે. તાજેતરમાં જ રાણિલ વિક્રમસિંઘે શ્રીલંકાના વડાપ્રધાન તરીકે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું તેમજ રાષ્ટ્રપતિ પદ ગ્રહણ કર્યું હતું. Tags: Current Affairs Gujarati World Facebook Twitter