ગુજરાતમાં કેમિકલના દુરુપયોગથી થયેલ દુર્ઘટનાની તપાસ માટે SIT સમિતિની રચના કરવામાં આવી.

  • બોટાદ જીલ્લામાં કેમિકલના દુરુપયોગથી બનેલી ઘટનાની તપાસ અંગે રાજય સરકાર દ્વારા 3 ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરવામાં આવી છે.
  • આ સમિતિ ઘટનાની વિગતવાર તપાસ કરીને રાજય સરકારને 3 દિવસમાં અહેવાલ આપશે.
  • D.G.P.સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં બનેલી આ ત્રણ સભ્યોની કમિટીમાં નશાબંધી અને આબકારી જકાતના નિયામક એમ.એ ગાંધી, ફોરિન્સક લેબોરેટરીના નિયામક એચ.પી. સંઘવીનો સમાવેશ થાય છે.
gujarat govt forms committe over incident of chemical misuse

Post a Comment

Previous Post Next Post