- નવી દિલ્હીમાં યોજાયેલ છઠ્ઠી રાષ્ટ્રીય કોંકવેલમાં ગૌણ ખનીજોની ઈ હરાજીમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું.
- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા પુરસ્કાર રૂપે ગુજરાતને 300 કરોડ રૂપિયા આપવામાં આવ્યા.
- કેન્દ્ર સરકારની નીતિ પ્રમાણે ઈ-હરાજી દ્વારા ગુજરાત સરકારે 2 વર્ષ 2019-20, 2020-2021માં 975 બ્લોકની સફળતા પૂર્વક હરાજી કરેલ છે, જેનાથી સરકારને 104 કરોડની આવક થશે..