HomeCurrent Affairs ભારતનો સૌથી લાંબી આયુ ધરાવતા વાઘ 'રાજા' નું નિધન byTeam RIJADEJA.com -July 11, 2022 0 રાજા નામનો આ વાઘ 25 વર્ષ અને 10 મહિનાની ઉંમરે મૃત્યુ બાદ ભારતમાં સૌથી લાંબી આયુ ધરાવનાર વાઘ બન્યો છે. તેનું મૃત્યું ઉત્તર બંગાળના દક્ષિણ ખેરબારી વાઘ બચાવ કેન્દ્રમાં થયું હતું. Tags: Current Affairs Gujarati India Facebook Twitter