નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દ્વારા 'ભારત રંગ મહોત્સવ' નું આયોજન કરવામાં આવશે.

  • આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરવા અને તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે 16 જુલાઈથી 14 ઓગસ્ટ સુધી આ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
  • ફેસ્ટિવલનું ઉદ્ઘાટન નવી દિલ્હીના કમાની ઓડિટોરિયમમાં કરવામાં આવશે
  • તેમાં દરેક વ્યક્તિ માટે પ્રવેશ મફત રહેશે.  
  • આ ફેસ્ટિવલ દરમિયાન દેશના વિવિધ શહેરોમાં 30 નાટકોનું મંચન કરવામાં આવશે.  
  • આ પછી તેનું આયોજન અન્ય પાંચ શહેરો  ભુવનેશ્વર, વારાણસી, અમૃતસર, બેંગલુરુ અને મુંબઈમાં કરવામાં આવશે.
Bharat Rang Mahotsav

Post a Comment

Previous Post Next Post