વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત અને તામિલનાડુની બે દિવસીય મુલાકાતે.

  • તેઓ ગુજરાતના સાબરકાંઠા ખાતે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.  
  • આ પ્રોજેક્ટ્સ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે.  
  • આનાથી સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના સશક્તિકરણમાં મદદ મળશે અને તેમની આવકમાં વધારો થશે.
  • પ્રધાનમંત્રી 28 જુલાઈ સાંજે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 44માં ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે.
  • જે 28 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલનાર છે.
  • 29 જુલાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટી પહોંચશે.  
  • ત્યાં તેઓ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
PM to visit Gujarat, Tamil Nadu

Post a Comment

Previous Post Next Post