- તેઓ ગુજરાતના સાબરકાંઠા ખાતે અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
- આ પ્રોજેક્ટ્સ એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યા છે.
- આનાથી સ્થાનિક ખેડૂતો અને દૂધ ઉત્પાદકોના સશક્તિકરણમાં મદદ મળશે અને તેમની આવકમાં વધારો થશે.
- પ્રધાનમંત્રી 28 જુલાઈ સાંજે ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં 44માં ચેસ ઓલિમ્પિયાડનું ઉદ્ઘાટન કરશે.
- જે 28 જુલાઈથી 9 ઓગસ્ટ સુધી ચાલનાર છે.
- 29 જુલાઈએ ગાંધીનગરના ગિફ્ટ સિટી પહોંચશે.
- ત્યાં તેઓ વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.