વરિષ્ઠ પત્રકાર મહેશ ઠાકરનું 94 વર્ષની વયે નિધન.

  • તેઓ 'પત્રકાર શિરોમણિ' તરીકે જાણીતા હતા.
  • તેઓએ ગુજરાત સમાચાર અને સંદેશમાં પ્રથમ પેજ, એડિટ પેજ અને ઘણી પૂર્તિઓનું સંપાદન કરેલ છે.
  • 'પ્રસંગપટ' નામની દૈનિક કોલમ અને 'પેનોરમા' નામની સાપ્તાહિક કટાર ખૂબ જ લોકપ્રિય હતી.
  • ગુજરાત મીડિયા કલબ દ્વારા 2018માં તેઓને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
reporter Mahesh Thakar

Post a Comment

Previous Post Next Post