HomeCurrent Affairs પદ્મ વિભૂષણ પુરાતત્વવિદ્ બીબી લાલનું 101 વર્ષની વયે નિધન. byTeam RIJADEJA.com -September 12, 2022 0 બીબી લાલે 1968 થી 1972 સુધી ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) ના મહાનિર્દેશક તરીકે સેવા આપી હતી. 70ના દાયકાના મધ્યમાં અયોધ્યા સ્થળ પર ખોદકામ દરમિયાન તેમને મંદિર જેવા સ્તંભો મળ્યા હતા જે જગ્યાએ રામ મંદિર બની રહ્યું છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter