કેન્દ્ર સરકાર દ્વારા પાણીની સમસ્યા દૂર કરવા માટે "જલદૂત એપ" લોન્ચ કરવામાં આવી.

  • આ એપ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવી છે.
  • તેનો ઉપયોગ દેશના કોઈપણ ગામના પસંદગીના કૂવાના પાણીના સ્તરને શોધવા માટે કરવામાં આવશે.  
  • જલદૂત એપ ગ્રામ રોજગાર સહાયકને વર્ષમાં બે વાર (પ્રિ-મોન્સુન અને પોસ્ટ-મોન્સૂન) પસંદ કરેલા કુવાના પાણીના સ્તરને માપવામાં સક્ષમ બનાવશે.
  • ગામમાં ભૂગર્ભ જળ સ્તરનું પ્રતિનિધિત્વ કરશે.
  • આ એપ દ્વારા પંચાયતોનો સચોટ ડેટા મળશે જેનો ઉપયોગ ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) અને મહાત્મા ગાંધી નરેગા યોજના કવાયતના ભાગ રૂપે અને  lવિવિધ પ્રકારના સંશોધન અને અન્ય હેતુઓ માટે થઈ શકશે.
Jaldoot App

Post a Comment

Previous Post Next Post