કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં જરુરિયાત મુજબ કર્મીઓ તૈયાર કરવા માટે સમિતિની રચના કરવામાં આવી.

  • આઝાદ ભારતમાં આ પ્રકારની સમિતિની ચોથી વાર રચના કરવામાં આવી છે. 
  • આ સમિતિ કેન્દ્રીય કર્મીઓની કુલ જરુરિયાત તેમજ આજના સમય મુજબ તેમની યોગ્યતા અને ક્ષમતા કેવી રીતે વધારી શકાય તેની સમીક્ષા કરશે. 
  • આ પહેલા વર્ષ 2013માં આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ તે વખતે સમિતિ દ્વારા કરાયેલ જે ભલામણો સ્વીકારવામાં આવી ન હતી તેની પણ સમીક્ષા કરવામાં આવશે.
committee to prepare the workers as per the new requirement in the country

Post a Comment

Previous Post Next Post