ભારત સરકાર દ્વારા માઇક્રસોફ્ટના CEO સત્ય નડેલાને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા.

  • આ એવોર્ડની જાહેરાત સરકાર દ્વારા 25 જાન્યુઆરી, 2022માં કરવામાં આવી હતી.
  • સત્ય નડેલા સાથે ગુગલના ભારતીય મૂળના CEO સુંદર પિચાઇને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
  • હૈદરાબાદમાં જન્મેલા નડેલાને ફેબ્રુઆરી 2014માં માઇક્રોસોફ્ટના સીઇઓ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
  • જૂન 2021થી CEO સાથે કંપનીના ચેરમેન તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે.
  • પદ્મ પુરસ્કારો એ ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનું ત્રીજું સન્માન છે જે દર વર્ષે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ જાહેર કરવામાં આવે છે.
Microsoft CEO Satya Nadella receives Padma Bhushan in U.S.

Post a Comment

Previous Post Next Post