HomeCurrent Affairs સમાજવાદી પાર્ટીના સ્થાપક નેતા મુલાયમસિંહનું 82 વર્ષની વયે નિધન. byTeam RIJADEJA.com -October 11, 2022 0 તેઓ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.સરકાર દ્વારા તેઓના નિધનના પગલે 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો.તેઓનો જન્મ 22 નવેમ્બર, 1939 ના રોજ થયેલ. તેમણે 1989 માં યુપીના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. Tags: Current Affairs Gujarati India Facebook Twitter