સમાજવાદી પાર્ટીના સ્થાપક નેતા મુલાયમસિંહનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.
  • સરકાર દ્વારા તેઓના નિધનના પગલે 3 દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો.
  • તેઓનો જન્મ 22 નવેમ્બર, 1939 ના રોજ થયેલ.  
  • તેમણે 1989 માં યુપીના 15મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
Mulayam Singh Yadav Dies

Post a Comment

Previous Post Next Post