- તેઓ છત્તીસગઢ કેડરના 1995 બેચના IAS અધિકારી છે.
- તેઓ એસ.એસ વેમ્પતીનું સ્થાન લેશે જેઓ જૂન 2023માં નિવૃત્ત થનાર છે.
- સરકાર દ્વારા પ્રસાર ભારતીની શરૂઆત 27 નવેમ્બર, 1997માં થઇ કરવામાં આવી હતી.
- પ્રસાર ભારતી એ ભારતની સરકારી માલિકીની જાહેર પ્રસારણકર્તા સંસ્થા છે જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે.
- તે સંસદના અધિનિયમ દ્વારા સ્થાપિત એક વૈધાનિક સ્વાયત્ત સંસ્થા છે.
- તેમાં દૂરદર્શન ટેલિવિઝન નેટવર્ક અને આકાશવાણી ઓલ ઈન્ડિયા રેડિયોનો સમાવેશ થાય છે.
- જે અગાઉ માહિતી અને પ્રસારણ મંત્રાલયના મીડિયા એકમો હતા જે હાલ પ્રસારભારતીમાં સમાવિત છે.