દિવંગત અભિનેતા પુનીત રાજકુમારને મરણોત્તર 'કર્ણાટક રત્ન'થી સન્માનિત.

  • કર્ણાટક સરકાર દ્વારા આ એવોર્ડ બેંગલુરુના વિધાના સૌધા ખાતે આયોજિત 67માં કન્નડ રાજ્યોત્સવના ભવ્ય સમારંભ દરમિયાન દિવંગત અભિનેતાની પત્નીને આપવામાં આવ્યો હતો. 
  • 'કર્ણાટક રત્ન'એ કર્ણાટક સરકાર દ્વારા આપવામાં આવતું રાજ્યનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન છે.  
  • પુનીત રાજકુમાર આ એવોર્ડ મેળવનાર નવમા વ્યક્તિ બન્યા અગાઉ  'કર્ણાટક રત્ન' પુરસ્કાર 2009માં સમાજ સેવા માટે ડૉ. વીરેન્દ્ર હેગડેને આપવામાં આવ્યો હતો.
  • જાણીતા અભિનેતા રજનીકાંત અને જુનિયર એનટીઆર અને ઈન્ફોસિસ ફાઉન્ડેશનના ચેરપર્સન સુધા મૂર્તિની હાજરીમાં એવોર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Puneeth Rajkumar conferred ‘Karnataka Ratna’ posthumously

Post a Comment

Previous Post Next Post