- તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે "મુક્ત વ્યાપાર કરાર" ની જાહેરાત કરવામાં આવી હતી.
- આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયા દ્વારા ભારતમાં થતા નિકાસ પર 100 ટકા ડ્યુટી ખતમ કરવામાં આવશે.
- આ કરારથી બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર વર્તમાન 31 અબજ ડોલરથી વધીને પાંચ વર્ષમાં 45-50 અબજ ડોલર થશે.