- પ્રથમ વખત આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય રાજધાનીની બહાર કરવામાં આવી રહ્યું છે.
- ઉલ્લેખનીય છે કે કર્ણાટકના વતની ફિલ્ડ માર્શલ કે એમ કરિયપ્પાએ વર્ષ 1949માં જનરલ સર ફ્રાન્સિસ રોય બુચર પાસેથી ભારતીય સેનાની કમાન સંભાળી હતી અને આઝાદી પછી ભારતના પ્રથમ કમાન્ડર ઇન ચીફ બન્યા હતા.