- BCCI દ્વારા T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની સેમિફાઇનલ બહાર નીકળવા માટે તેઓની સમગ્ર પેનલને વિખેરી નાખવામાં આવી હતી.
- આ સાથે સમિતિના અન્ય સભ્યોમાં સલિલ અંકોલા, શિવ સુનર દાસ, સુબ્રતો બેનર્જી અને શ્રીધરન શરથનો સમાવેશ થાય છે.
- અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણા નાઈકની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિ દ્વારા નવી સમિતિની પસંદગી કરવામાં આવી.