- આ બેઠક 18 થી 20 તારીખ સુધી કેરલના તિરુવનંતપુરમ ખાતે યોજાશે.
- આ બેઠકનો ઉદ્દેશ્ય ભારતની પરંપરાગત દવા, હર્બલ ટી જેવા સ્વદેશી ઉત્પાદનો અને આયુર્વેદ આધારિત ઉપચારને પ્રોત્સાહન આપવા માટે જી 20નો ઉપયોગ કરવાનો છે.
- આ બેઠકમાં યોગ સત્રો રાખવામાં આવશે અને પરંપરાગત ઔષધોના નિષ્ણાતો વિદેશી પ્રતિનિધિઓ દ્વારા વ્યક્તિગત આહાર અને સુખાકારીની ટીપ્સ આપવામાં આવશે.