- તેઓ 1974માં રાજકારણમાં પ્રવેશ્યા હતા અને 1989, 1991, 1996, 1999, 2004 અને 2009 એમ સાત વખત લોકસભામાં ચૂંટાયા હતા.
- વર્ષ 1989માં બિહારના મધેપુરામાંથી અને વર્ષ 1991, 1996, 1999 અને 2009માં યાદવ ગઢમાંથી ચૂંટાયા હતા.
- તેઓ વીપી સિંહ અને અટલ બિહારી વાજપેયીના કેન્દ્રીય મંત્રીમંડળના સભ્ય હતા.
- તેમણે 1999 થી 2004 સુધી અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારમાં નાગરિક ઉડ્ડયન અને ખાદ્યપદાર્થોનો પોર્ટફોલિયો સંભાળ્યો હતો.
- તેઓ જનતા દળ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના અલગ થયા પછી તેઓ JD(U) ના પ્રમુખ બન્યા હતા.
- વર્ષ 2018માં પોતાની પાર્ટી, "લોકતાંત્રિક જનતા દળ (LJD)" ની સ્થાપના કરી હતી અને વર્ષ 2022 માં, યાદવે LJD ને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ભેળવી હતી.