- આ બેઠક મધ્યપ્રદેશના ભોપાલમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર ખાતે બે દિવસ માટે યોજવામાં આવી.
- જેમાં પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અને નૈતિક મૂલ્યો અને શુભ વૈશ્વિક સુશાસન વિષય પર ભારત અને વિદેશના 300 થી વધુ મંત્રીઓ, બુદ્ધિજીવીઓ અને વિષય નિષ્ણાતો દ્વારા ભાગ લેવામાં આવ્યો.