વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા 'આરોગ્ય મૈત્રી' પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી.

  • આ પ્રોજેક્ટની જાહેરાત 12 અને 13 જાન્યુઆરીએ યોજાયેલ બે દિવસીય વર્ચ્યુઅલ 'વોઈસ ઓફ ગ્લોબલ સાઉથ સમિટ'માં કરવામાં આવી.
  • આ સમિટમાં 120 દેશોના ટોચના નેતાઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો જેની થીમ ' અવાજની એકતા, હેતુની એકતા' પર આધારિત છે.
  • જેનો ઉદ્દેશ્ય કુદરતી આફતો અથવા માનવતાવાદી સંકટથી પ્રભાવિત કોઈપણ વિકાસશીલ દેશને ભારત તરફથી આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડવાનો છે.
  • કોઈપણ વિકાસશીલ રાષ્ટ્રના વિકાસના ઉકેલો અથવા વ્યવહારો પર સંશોધન કરવા માટે ભારત દ્વારા એક 'ગ્લોબલ-સાઉથ સેન્ટર ઑફ એક્સેલન્સ'ની પણ સ્થાપના કરવામાં આવશે. 
PM Modi announces ‘Aarogya Maitri’

Post a Comment

Previous Post Next Post