- આ વર્ષની થીમ 'વૈશ્વિક સુખાકારી માટે વૈશ્વિક વિજ્ઞાન' રાખવામાં આવી છે.
- આ થીમ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે નવી દિલ્હીમાં રજૂ કરવામાં આવી.
- થીમનો ઉદ્દેશ્ય વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક જાગૃતિ લાવવાનો છે.
- 'રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ' દેશના ભૌતિકશાસ્ત્રી સર સી.વી.રામન દ્વારા 28 ફેબ્રુઆરીએ કરાયેલ રામન અસરની શોધની યાદમાં દર વર્ષે 28 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.