કેન્દ્ર સરકાર દ્વારા મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને ઉસ્માનાબાદ જિલ્લાના નામ બદલવાની મંજૂરી આપી.

  • આ મંજૂરી બાદ ઔરંગાબાદ જિલ્લાને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ જિલ્લાને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે.  
  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા 20 ઓક્ટોબર, 2022ના રોજ કેન્દ્ર સરકારને પત્ર લખીને નામ બદલવાની માંગણી કરી હતી, જેને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
Centre approves renaming of Aurangabad and Osmanabad

Post a Comment

Previous Post Next Post