HomeCurrent Affairs પ્રધાનમંત્રી દ્વારા દેશમાં 'જલ જન અભિયાન' શરૂ કરવામાં આવ્યું. byTeam RIJADEJA.com -February 18, 2023 0 તેઓ દ્વારા રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ સ્થિત પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઇશ્વરિયા સંસ્થાનથી જલ જન અભિયાનની શરૂઆત વર્ચ્યુઅલી કરવામાં આવી.જલ જન મિશનનો ઉદ્દેશ્ય લોકોને વૃક્ષો વાવવા અને જળ સંચયની સાથે પાણી બચાવવા માટે પ્રેરિત કરવાનો છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter