- આ નિર્ણય મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા લેવાયો છે જેનો ઉદેશ્ય બ્રાહ્મણોનું કલ્યાણ કરવાનો છે.
- આ નિર્ણય અંતર્ગત મધ્ય પ્રદેશમાં હિન્દુ મંદિરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવામાં આવશે તેમજ મંદિરોની જમીનોની હરરાજી કરવાનો અધિકાર પૂજારીઓને અપાશે.
- જે મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાપન કરતું હશે તેવા મંદિરોના પૂજારીઓને સમ્માનજનક વેતન પણ અપાશે.