મન કી બાત કાર્યક્રમના 100 એપિસોડ પુરા થવાની સાથે રુ100નો સિક્કો પ્રસિદ્દ કરવામાં આવશે.

  • આ કાર્યક્રમનો 100મો એપિસોડ 30 એપ્રિલના રોજ પ્રસારિત કરવામાં આવશે. 
  • આ સિક્કા પર 'મન કી બાત 100' લખેલું હશે તેમજ તેના પર એક માઇક્રોફોન અને '2023' અંકિત કરેલું હશે. 
  • આ સિક્કાની ગોળાઇ 44 મિલીમીટર રહેશે તેમજ તેને ચાર ધાતુઓ ચાંદી, તાંબુ, નિકલ અને જસત દ્વારા બનાવાશે.
A coin of Rs 100 will be released on completion of 100 episodes of Mann Ki Baat.

Post a Comment

Previous Post Next Post