Nasscom ના ચેરમેન તરીકે અનંત માહેશ્વરીની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ National Association of Software and Services Companies (Nasscom) ના પૂર્વ ચેરમેન કૃષ્ણન રામાનુજમનું સ્થાન લેશે. 
  • અનંત માહેશ્વરી આ પહેલા નાસકોમમાં ઉપાધ્યક્ષ તરીકે કામ કરી ચૂક્યા છે. 
  • Nasscom ના વાઇસ ચેરમેન તરીકે રાજેશ નામ્બિયારની નિયુક્તિ કરવામાં આવી છે. 
  • Nasscomની સ્થાપના માર્ચ, 1988માં કરવામાં આવી હતી જે એક બિન-સરકારી ટ્રેડ એશોસિએશન છે.
Anant Maheshwari was appointed as the Chairman of Nasscom.

Post a Comment

Previous Post Next Post