- જેમાં પ્રથમ વંદે ભારત ટ્રેન તેલંગાણાના સિકંદરાબાદથી તિરુપતિ જતી ટ્રેન અને બીજી ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ટ્રેન છે.
- ત્રણ રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તમિલનાડુને આ ટ્રેનોનો લાભ મળશે.
- સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત ટ્રેન મારફતે 661 કિલોમીટરની મુસાફરી આઠ કલાક 30 મિનિટમાં પૂર્ણ થશે અને ચેન્નાઈ-કોઈતનબતુર વંદે ભારત ટ્રેન દ્વારા 495.28 કિમીની મુસાફરી છ કલાક અને 10 મિનિટમાં પૂર્ણ થશે.
- આ સાથે ભારતમાં વંદે ભારત ટ્રેનની સંખ્યા 13 થઈ છે.