ભારતીય સિનેમાના સંશોધક વીરચંદ ધરમશીનું 88 વર્ષની વયે નિધન.

  • તેઓએ ભારતના પ્રથમ પુરાતત્ત્વશાસ્ત્રી ભગવાનલાલ ઇન્દ્રજી વિશે વિશદ જીવનચરિત્ર લખ્યું હતું.
  • તેઓ એક એવા સંશોધક હતા જે બે લીટી વચ્ચે રહેલી જગ્યામાં છુપાયેલા અર્થને શોધી કાઢી બખૂબી વાચક સમક્ષ મુકી આપતાં હતા.
  • તેેમના મૂકસિનેમા વિશેના નિબંધો ભારે લોકપ્રિય બન્યા હતા આથીતેઓ "મૂંગી ફિલ્મોના જ્ઞાન ભંડાર" તરીકે ઓળખાતા હતા.
  • તેઓએ વર્ષ 1920 થી 1923 દરમ્યાન ૨૫ ફિલ્મોનું નિર્દેશન કરનારા કાનજીભાઇ રાઠોડ પર પ્રકાશ પાડવાનું કાર્ય કર્યું હતું. 
  • તેઓને વહાણવટાં જેવા અઘરાં વિષયમાં હોશિયારી કારણે  મોટી જહાજી કંપનીઓ પણ જહાજની ડિઝાઇન બનાવવામાં તેમની સલાહ લેતી હતી.
  • ફિલ્મો સોસાયટી મૂવમેન્ટમાં પણ તેઓ મોખરે રહ્યા હતા.
  • સિનેમાના ક્ષેત્રના ખાસ મિત્રો માટે વીરચંદભાઇ "પંડિત પાસોલિની" તરીકે ઓળખાતા હતા. 
  • તેમની મંજૂષા લેખશ્રેણી  અભ્યાસુઓમાં લોકપ્રિય બની હતી.
Film historian Virchand Dharamsey no more

Post a Comment

Previous Post Next Post