વિશ્વ બેંક દ્વારા ભારતમાં ઝૂનોટિક બીમારીઓને રોકવા માટે 675 કરોડની લોન મંજૂર કરવામાં આવી.

  • મનુષ્યોમાં 60%થી વધુ સંક્રામક રોગ Zoonotic હોય છે જેના દ્વારા દર વર્ષે લગભગ 33 લાખ લોકોના મૃત્યું થાય છે.
  • આ પ્રકારના રોગને રોકવા માટે વર્લ્ડ બેંક દ્વારા ભારતને 8.2 કરોડ ડૉલરની લોન આપવામાં આવી છે. 
  • આ લોન દ્વારા ભારતના પશુપાલકોના સ્વાસ્થ્ય માટે સુવિધાઓ વધારવામાં આવશે જેથી પશુઓ દ્વારા ફેલાતા ઝૂનોટિક અને સંક્રામક રોગોથી તેઓને બચાવી શકાય. 
  • તાજેતરમાં જ પ્રસિદ્ધ State of the worlds Forest 2022 રિપોર્ટ મુજબ ભારત અને ચીન નવી ઝૂનોટિક અને વાયરલ બીમારીઓનું હોટસ્પોટ બની શકે છે.
World Bank Approves $82 Million Loan For Controlling Zoonotic Diseases in India

Post a Comment

Previous Post Next Post