HomeCurrent Affairs કેન્દ્ર સરકાર દ્વારા NTAના DG અને UIDAIના CEOની નિમણુક કરવામાં આવી. byTeam RIJADEJA.com -June 12, 2023 0 છત્તીસગઢના 1997 બેચના IAS અધિકારી સુબોધ કુમારસિંહને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ડિરેક્ટર જનરલ (DG) બનાવાયા છે. UIDAI ના CEO તરીકે 1993 બેચના અમિત અગ્રવાલને નિયુક્ત કરવામાં આવ્યા. Tags: Current Affairs Gujarati India Facebook Twitter