છત્તીસગઢ સરકાર દ્વારા ‘ગ્રામીણ આવાસ ન્યાય યોજના’ નામની ગ્રામીણ આવાસ યોજના શરૂ કરવામાં આવી.

  • ગ્રામીણ આવાસ ન્યાય યોજના એ છત્તીસગઢની એક નવી આવાસ યોજના છે જે PM આવાસ યોજના 2011 SECC માટે અયોગ્ય એવા ગરીબ પરિવારોને પાકું મકાન આપવાના ઉદ્દેશ્ય સાથે શરૂ કરવામાં આવી છે.
  • આ યોજના માટે પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવનાર સર્વે દ્વારા લાભાર્થીઓના ડેટા એકત્ર કરવામાં આવશે. 
  • આ યોજના માટે 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.  
  • આ યોજનાનો લાભ માત્ર છત્તીસગઢના નાગરિકોને જ મેળવવા માટે પાત્રતા ધરાવશે અને આ યોજનાનો લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો જ મેળવી શકશે.
Chhattisgarh govt launches housing scheme to fend off criticism

Post a Comment

Previous Post Next Post