- તેઓને તેમના સર્વોચ્ચ નેતૃત્વ માટે અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના કેળવવા બદલ સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિ પત્ર સહિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે.
- તેઓને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ (હિંદ સ્વરાજ સંઘ) દ્વારા 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ નિમિતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.