વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

  • તેઓને તેમના સર્વોચ્ચ નેતૃત્વ માટે અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના કેળવવા બદલ સ્મૃતિ ચિહ્ન અને પ્રશસ્તિ પત્ર સહિત એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. 
  • તેઓને તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ (હિંદ સ્વરાજ સંઘ) દ્વારા 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ નિમિતે આ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
Lokmanya Tilak National Award modi

Post a Comment

Previous Post Next Post