ગુજરાતના પ્રખર ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન.

  • તેઓ દેશ અને વિદેશમાં પણ ભજનો માટે જાણીતા હતા.
  • તેઓ જામનગરના વતની હતા અને ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા. 
  • તેઓએ બાળપણથી જ કોઢ નીકળ્યા હોવાને લીધે આંખો ગુમાવવી હતી અને ગુજરાતના અગ્રણી ભજનિક-સંત તરીકે ખ્યાતિ પામ્યા હતા. 
  • લક્ષ્મણ બારોટ, નારાયણ સ્વામી સાથે સૌથી વઘુ જુગલબંધી કરતા હતા. 
  • વર્ષ 1994થી ભવનાથ તળેટી ખાતે લક્ષ્મણ બારોટ ઉતારો કરતા હતા અને ઝઘડિયા તાલુકાના કૃષ્ણપરી ખાતે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામે અને રાજપારડી ભરુચ ખાતે આશ્રમ ધરાવતા હતા.
Famous Gujarati Bhajan Laxman Barot Passed Away In Jamnagar

Post a Comment

Previous Post Next Post