રાષ્ટ્રપતિ દ્વારા 'આયુષ્માન ભવ ઝુંબેશ' અને 'આયુષ્માન ભવ પોર્ટલ'નું અનાવરણ કરવામાં આવ્યું.

  • આ અનાવારણ ગુજરાતના ગાંધીનગર ખાતેના રાજભવન ખાતેથી કરવામાં આવ્યું.
  • આ ઝુંબેશનો ઉદ્દેશ્ય ઓછી સેવા ધરાવતા સમુદાયો માટે આરોગ્યસંભાળ સેવાઓની સુલભતા અને પોષણક્ષમતા વધારવાનો છે. 
  • આ મિશન અંત્યોદય (બધા માટે સારું સ્વાસ્થ્ય અને કોઈને પાછળ ન છોડો) ના સિદ્ધાંત પર કાર્યરત છે જેના ભાગ રૂપે આ ઝુંબેશ હેઠળ જે ગ્રામપંચાયત તેમના આરોગ્ય સંભાળના સઘળા લક્ષ્યો હાંસલ કરશે તેને 'આયુષ્માન ગ્રામ પંચાયતો' તરીકે ઓળખવામાં આવશે.
  • આ ઝુંબેશ જે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.
  • આયુષ્માન ભવ ઝુંબેશના લક્ષ્યોમાં આયુષ્માન કાર્ડની ઍક્સેસ, ABHA આઈડી જનરેશન અને  રોગ જાગૃતિ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
  • આયુષ્માન ભવના ત્રણ ઘટકો નક્કી કરવામાં આવ્યા છે જેમાં Ayushman Apke Dwar 3.0, Health & Wellness Centre (HWC) અને Community Health Clinics (CHC) ખાતે આયુષ્માન મેળા અને આયુષ્માન સભાઓ કરવાનો સમાવેશ થાય છે.
Ayushman Bhava Campaign will deliver healthcare services to last mile of India

Post a Comment

Previous Post Next Post