પ્રધાનમંત્રી મોદી દ્વારા મફત વીજળી માટે 'rooftop solar scheme for free electricity - PM Surya Ghar Muft Bijli Yojana' શરૂ કરવાની જાહેરાત કરી.

  • રૂ. 75,000 કરોડથી વધુના રોકાણ સાથેના આ પ્રોજેક્ટ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી પૂરી પાડીને 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાનું કાર્ય કરવામાં આવશે.
  • રૂફટોપ સોલર સ્કીમ - PM સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના માટેની સબસિડી ડાયરેક્ટ લોકોના બેંક ખાતામાં આપવામાં આવશે.
  • ઉપરાંત સોલાર પેનલ માટે રાહતવાળી બેંક લોન આપવામાં આવશે અને તમામ હિતધારકોને વધુ સુવિધા માટે રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે.
  • આ યોજનાને પાયાના સ્તરે લોકપ્રિય બનાવવા માટે, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતો દ્વારા તેમના અધિકારક્ષેત્રમાં રૂફટોપ સોલર સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
PM announces Surya Ghar Muft Bijli Yojana

Post a Comment

Previous Post Next Post