પ્રખ્યાત હિન્દી અને મૈથિલી લેખિકા પદ્મશ્રી પ્રોફેસર ઉષા કિરણ ખાનનું નિધન.

  • તેમણે હિન્દી તેમજ મૈથિલીમાં ડઝનેક નવલકથાઓ અને વાર્તાઓ લખી હતી.
  • તેઓ બાળસાહિત્ય અને લેખનમાં પણ પ્રસિદ્ધ હતા જેમાં  'દૂબ ધાન' ખૂબ લોકપ્રિય હતી.
  • તેઓને 2015માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
  • તેમને બિહાર રાષ્ટ્રીય ભાષા પરિષદ તરફથી હિન્દી પુરસ્કાર, રાજભાષા વિભાગ તરફથી મહાદેવી વર્મા પુરસ્કાર, દિનકર રાષ્ટ્રીય પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર સહિત ઘણા પુરસ્કારો મળ્યા છે.
Author Usha Kiran Khan passes away

Post a Comment

Previous Post Next Post