વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મધ્યપ્રદેશમાં "ચિત્રકૂટ ઘાટ પર આધ્યાત્મિક અનુભવ" પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો.

  • આ આરંભ સ્વદેશ દર્શન 2.0 યોજના હેઠળ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવ્યો.
  • ઉપરનાત પ્રધાનમંત્રી દ્વારા લગભગ 26 કરોડ 55 લાખ રૂપિયાના ખર્ચે ગંગા ઘાટના અપગ્રેડેશન અને વિકાસ કાર્યોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું.  
  • વધુમાં અમરકંટકમાં પ્રસાદ યોજના હેઠળ રૂ. 50 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન પણ કર્યું, જેમાં નર્મદા મંદિરની આસપાસનો વિકાસ અને અમરકંટકમાં પ્રવાસન અને જાહેર સુવિધાઓના વિસ્તરણનો સમાવેશ થાય છે.
PM Inaugurates Spiritual Experience Project in Chitrakoot

Post a Comment

Previous Post Next Post