વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન આપવામાં આવ્યું.

  • તેઓની નાદુરસ્ત તબિયતના પગલે આ સન્માન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા તેઓના ઘરે તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા.
  • અડવાણી આ સન્માન મેળવનારા ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા ત્રીજા નેતા છે. 
  • અગાઉ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને ભાજપના સંસ્થાપક સભ્ય નાનાજી દેશમુખને ભારત રત્ન મળ્યો હતો.
  • આ ઉપરાંત લાલકૃષ્ણ અડવાણીને વર્ષ 2015માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
  • અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાચી (હવે પાકિસ્તાનનો ભાગ)માં થયો હતો.
President confers LK Advani with Bharat Ratna at his residence

Post a Comment

Previous Post Next Post