લેખન ક્ષેત્રે જાણીતા શિવદાન ગઢવીનું 82 વર્ષની વયે નિધન.

  •  તેઓ ગુજરાત રાજ્યમાં એડિશ્નલ કલેક્ટર તરીકે નોકરી કરી ચૂક્યા છે.
  • તેમણે ચારણી સાહિત્યમાં વૈવિધ્ય, ધરાના ખમીર તેમજ શબ્દો ગગને ગાજ્યા જેવા 40થી વધુ પુસ્તકો લખ્યા છે.
  • તેઓને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ તેમજ દુલા ભાયા કાગ એવોર્ડ એનાયત કરાયા છે. 


shivdan gadhavi writer

Post a Comment

Previous Post Next Post