- પશ્ચિમ બંગાળમાં 'યાસ' વાવાઝોડાની સમીક્ષા બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી 30 મિનિટ મોડા આવ્યા બાદ આ સમગ્ર પ્રકરણની શરુઆત થઇ હતી.
- આ બનાવ બાદ કેન્દ્ર દ્વારા પશ્ચિમ બંગાળના અલ્પન બંદોપાધ્યાયને તાત્કાલિક દિલ્હી ખાતે Department of Personnel & Trainning માં હાજર થવા આદેશ કરાયો હતો.
- આ નિર્ણય બાદ અલ્પન બંદોપાધ્યાયે પોતાના કાર્યકાળને 3 મહિના વધારવાને બદલે નિવૃતિ જાહેર કરી મુખ્યમંત્રીના અંગત સલાહકાર બનવાનો નિર્ણય કર્યો હતો.