દેશના ચૂંટણી કમિશનર તરીકે અનૂપચંદ્ર પાંડેયની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના અનુચ્છેદ 324 (2) અનુસાર કરી છે. 
  • હાલ ભારતના 24માં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર છે તેમજ બે ચૂંટણી કમિશનર તરીકે અનૂપચંદ્ર પાંડેય તેમજ રાજીવ કુમારનો સમાવેશ થાય છે.
anup chandra pandey


Post a Comment

Previous Post Next Post