HomeCurrent Affairs દેશના ચૂંટણી કમિશનર તરીકે અનૂપચંદ્ર પાંડેયની નિયુક્તિ કરવામાં આવી. byTeam RIJADEJA.com -June 09, 2021 0 તેઓની આ નિયુક્તિ ભારતના રાષ્ટ્રપતિએ ભારતના બંધારણના અનુચ્છેદ 324 (2) અનુસાર કરી છે. હાલ ભારતના 24માં મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્ર છે તેમજ બે ચૂંટણી કમિશનર તરીકે અનૂપચંદ્ર પાંડેય તેમજ રાજીવ કુમારનો સમાવેશ થાય છે. Tags: Current Affairs Gujarati India Facebook Twitter